પૃષ્ઠો

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર
સુવિચાર :- "સમય પ્રતિકૂળ હોય ત્યાં સુધી શત્રુને પણ ખભે ઉપાડીને ફરવો જોઈએ,પરંતુ ,જયારે સમય આવે ત્યારે જેમ પથ્થર પર માટીના ઘડાને ફોડી નખાય છે.તેમ શત્રુ ને ભેદી નાખવો --માલ્યવાન

રવિવાર, 9 સપ્ટેમ્બર, 2012

'''ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન'''

જન્મ તારીખ = ૫ સપ્ટેમ્બર ૧૮૮૮ 
જન્મ સ્થળ = તિરૂત્તાની, તામિલ નાડુ, ભારત 
મૃત્યુ તારીખ = ૧૭ એપ્રિલ ૧૯૭૫ 
મૃત્યુ સ્થળ = ચેન્નઈ, તામિલ નાડુ, ભારત 
કાર્યકાળ = પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) 
અભ્યાસ = તત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી. 
ખિતાબ = ભારત રત્ન, સર (બ્રિટીશ) 
ધર્મ = વેદાંત,હિંદુ 
જીવનસાથી = શિવકામ્મા 
સંતાન = ૫ પુત્રી,૧ પુત્ર 

રવિવાર, 26 ઑગસ્ટ, 2012

દોરા દ્વારા સર્જન પ્રવૃતિ

આ પ્રવૃતિ પણ ઘણીજ જાણીતી છે. બાળકો તથા મોટેરાઓને પણ મજા પડે તેવી છે. દોરો, કાગળ, અને કલરથી આ પ્રવૃતિ કરાવી શકાય. દોરાને કલરવાળો કરી, કાગળ પર મૂકી, કાગળ પર બીજો કાગળ મૂકી, તેના પર નોટબુકનું વજન મૂકી, દોરો ધીમેથી ખેંચો.તમારી ડિઝાઇન તૈયાર. 

રવિવાર, 19 ઑગસ્ટ, 2012

પાઠ્યપુસ્તકો (સત્ર-૨)

  શિક્ષક મિત્રો,
            અત્રે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની વેબસાઈટ પર મુકવામાં આવેલ ધોરણ ૬ થી ૮ (બીજા સત્ર) ના  નવા પાઠ્યપુસ્તકોની લીંક મુકેલ છે. હાલ તે સાઈટ  પર ધોરણ- ૬ થી ૮ ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો અપલોડ કરવામાં આવેલ છે. ( હિન્દી અને સંસ્કૃત સહીત)  જેથી હવે તે તમામ ડાઉનલોડ કરી શકાય છે.   

પાઠ્યપુસ્તકો (ધોરણ : ૬ થી ૮) દ્વિતિય સેમેસ્ટર 
ધોરણ :- ૬ (સેમેસ્ટર- ૨)


ડાઉનલોડ માટે અહીં ક્લીક કરો

પાઠ્યપુસ્તકો (ધોરણ-૬ થી ૮) દ્વિતિય સત્ર