પૃષ્ઠો

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર
સુવિચાર :- "સમય પ્રતિકૂળ હોય ત્યાં સુધી શત્રુને પણ ખભે ઉપાડીને ફરવો જોઈએ,પરંતુ ,જયારે સમય આવે ત્યારે જેમ પથ્થર પર માટીના ઘડાને ફોડી નખાય છે.તેમ શત્રુ ને ભેદી નાખવો --માલ્યવાન

રવિવાર, 9 સપ્ટેમ્બર, 2012

'''ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન'''

જન્મ તારીખ = ૫ સપ્ટેમ્બર ૧૮૮૮ 
જન્મ સ્થળ = તિરૂત્તાની, તામિલ નાડુ, ભારત 
મૃત્યુ તારીખ = ૧૭ એપ્રિલ ૧૯૭૫ 
મૃત્યુ સ્થળ = ચેન્નઈ, તામિલ નાડુ, ભારત 
કાર્યકાળ = પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) 
અભ્યાસ = તત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી. 
ખિતાબ = ભારત રત્ન, સર (બ્રિટીશ) 
ધર્મ = વેદાંત,હિંદુ 
જીવનસાથી = શિવકામ્મા 
સંતાન = ૫ પુત્રી,૧ પુત્ર 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો